... અહીં આપવામાં આવેલી માહિતી આયુર્વેદ
અનુસાર છે, તેનો પ્રાયોગિક ઉપયોગ આપની તાસીર અનુસાર હોઇ શકે
છે, આથી ડૉક્ટરની સલાહ વગર ઉપયોગ કરવો યોગ્ય ગણી શકાય નહી ...
... અહીં મુકવામાં આવેલી માહિતી એક સંકલન છે, તે વ્યાવસાયિક
ઉપયોગ માટે નથી, ફક્ત આરોગ્ય વિષયક જ્ઞાન પ્રાપ્તિનો હેતુ છે ...
... માસાંતે આવી જ નવી માહિતી ...
... આયુર્વેદ અનુસાર
...
દરેક સામાન્ય રોગો અને
તેના આયુર્વેદિક ઉપાયો સાથે હંમેશા એક ઔષધ વિષે જાણકારી મેળવો.
મિત્રો, ગત અંકમાં તમે અવાજ (અવાજ બેસી જવો) વિશે વિગતવાર માહિતી મેળવી, આશા છે કે આપ સૌને પસંદ આવી હશે. હવે
અહીં એક બીજી માહિતી માટે તૈયાર રહો અને જાણકારી મેળવો.
આંતરડાનાં દર્દો
કેળાં આંતરડામાં અમુક જાતનાં જીવાણુઓને પુષ્ટિ આપે છે.આ
જીવાણુઓ નુકસાનકર્તા બીજા જીવાણુઓનો નાશ કરે છે. આંતરડામાં એ કહોવાટ અટકાવે છે.
તેથી આંતરડાનાં દર્દી થતાં નથી.
આંતરડા
ના શૂળ :
ફાળ તજનું તેલ બેથી ત્રણ ટીપાં એક કપ પાણીમાં મેળવી લેવાથી
આંતરડાના શૂળમાં ફાયદો થાય છે.
આંતરડાના
દોષો :
(૧) દાડમનો રસ, સિંધવ
અને મધ એકત્ર કરી ચાટવાથી અરુચિ મટે છે.
(૨) ખાટામીઠા દાડમનો ૧૦-૧૦ ગ્રામ રસ મોંમાં રાખી ધીમે ધીમે
ફેરવીને દિવસમાં ૮-૧૦ વાર પીવાથી મોઢાનો સ્વાદ સુધરે છે અને આંતરડાંમાં રહેલા
દોષોનું શમન થાય છે.
આંતરડા
નો સોજો :
કડાછાલ, બીલું,
રાળ,
હરડે,
સૂંઠ,
અજમો
અનેસૂવા દાણા સરખે ભાગે લઈ તેનું ચૂર્ણ ૧-૧ ચમચી છાસ સાથે પીવાથી આંતરડાનો સોજો
મટે છે.
આંબાહળદર એ
કડવી, તીખી,
ઠંડી,
પચી
ગયા પછી મધુર અને ત્રિદોષનાશક છે. વળી એ ભૂખ લગાડનાર,
આહારનું
પાચન કરાવનાર, મળ રોકનાર,
સોજો
ઉતારનાર અને દુ:ખાવો શાંત કરનાર છે. એના ગુણ હળદર જેવા જ છે પણ આદુ ગરમ છે,
જ્યારે
આ શીતળ અને પિત્તહર છે. આંબાહળદર ચામડીના રોગો,
વાતરક્ત,
ત્રણે
દોષ(વાયુ, પિત્ત,
કફ),
વિષ,
હેડકી,
દમ,
સસણી,
શરદી
અને કફના રોગોનો નાશ કરે છે.
(૧) ખંજવાળ, માર-મચકોડ,
સોજો,
ચોટ
વગેરેમાં આંબાહળદરનો લેપ કરવાથી ફાયદો થાય છે.
(૨) આંબાહળદર અને સિંધવનું સમાન ભાગે કરેલું અડધી ચમચી
જેટલું ચર્ણ રોજ રાત્રે ચાર-પાંચ દિવસ લેવાથી તમામ પ્રકારના કૃમિ મટે છે.
(3) આંબાહળદર અને કાળી જીરી
સરખા ભાગે પાણીમાં લસોટી લેપ કરવાથી ખંજવાળ,
બળતરા,
સોજો
અને ખસ મટે છે. આ તકલીફ વખતે ગળી અને ખાટી ચીજો,
અથાણાં,
પાપડ
ખાવાં નહિ. નમક સાવ ઓછું લેવું સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ સવાર-સાંજ લેવું.
(૪) વાગવા કે પડી જવાથી લોહી ગંઠાઈ ગયું હોય તો આંબાહળદર
અને હિરાબોળનો લેપ કરવો. તથા આંબાહળદરનું ચૂર્ણ ફાકવાથી લાભ થાય છે.
ઈયોસિનોફિલિયા :
નાગરવેલનાં પાન અને આદુનો રસ જમ્યા પહેલાં લેવાથી
ઈયોસિનોફિલિયા મટે છે.
ઉદરવાત :
મીઠાને તવી પર લાલ રંગનું થાય ત્યાં સુધી શેકી,
હુંફાળા
ગરમ પાણીમાં પ ગ્રામ જેટલું લેવાથી ઉદરવાત મટે છે.
ઉપવાસ :
જ્યારે પણ બીમારી આવે,
ખાસ
કરીને પાચનતંત્રનો કોઈ રોગ હોય કે શરદી-સળેખમ પ્રધાન કોઈ દર્દ હોય તો સ્વસ્થ થવાનો
ઉપવાસ એ વગર પૈસાનો ઉત્તમ ઉપાય છે. ઉપવાસથી તન-મનની શુદ્ધિ થાય છે અને દવાથી જે
કામ થતું નથી તે ઉપવાસથી ચારગણું ઝડપથી થાય છે. ઉપવાસથી દેહની શુદ્ધિ સાથે મનની પણ
શુદ્ધિ થાય છે. અનેક સંભવિત રોગોને અટકાવવા માટે પણ ઉપવાસ મહાન અકસીર ઈલાજ છે.
ઉપવાસથી શરીર હલકું બને છે, રોગો અને દોષો બળી જાય છે,
ખાવા-પીવામાં
રુચિ ઉત્પન્ન થાય છે, સારી ભૂખ લાગે છે,
તંદ્રા
અને ગલાનિ નાશ પામે છે. શરીરની બધી ઈન્દ્રિયો નિર્મળ અને ચપળ બને છે.
ઉબકા :
સારાં પાકાં લીંબુના ૪૦૦ ગ્રામ રસમાં ૧ કિલો ખાંડ નાખી,
ઉકાળી,ચાસણી
કરી શરબત બનાવવું. શરબત ગરમ હોય ત્યારેજ કપડાથી ગાળી ઠંડુ થાય એટલે શીશીઓમાં ભરી
લેવું. આ શરબત ૧૫થી ૨૫ ગ્રામ જેટલું પાણી મેળવી પીવાથી ઉબકા મટે છે.
... આયુર્વેદ અનુસાર ...
મિત્રો, ગત અંકમાં તમે અવાજ (અવાજ બેસી જવો) વિશે વિગતવાર માહિતી મેળવી, આશા છે કે આપ સૌને પસંદ આવી હશે. હવે અહીં એક બીજી માહિતી માટે તૈયાર રહો અને જાણકારી મેળવો.
કેળાં આંતરડામાં અમુક જાતનાં જીવાણુઓને પુષ્ટિ આપે છે.આ
જીવાણુઓ નુકસાનકર્તા બીજા જીવાણુઓનો નાશ કરે છે. આંતરડામાં એ કહોવાટ અટકાવે છે.
તેથી આંતરડાનાં દર્દી થતાં નથી.
આંતરડા
ના શૂળ :
ફાળ તજનું તેલ બેથી ત્રણ ટીપાં એક કપ પાણીમાં મેળવી લેવાથી
આંતરડાના શૂળમાં ફાયદો થાય છે.
આંતરડાના
દોષો :
(૧) દાડમનો રસ, સિંધવ
અને મધ એકત્ર કરી ચાટવાથી અરુચિ મટે છે.
(૨) ખાટામીઠા દાડમનો ૧૦-૧૦ ગ્રામ રસ મોંમાં રાખી ધીમે ધીમે
ફેરવીને દિવસમાં ૮-૧૦ વાર પીવાથી મોઢાનો સ્વાદ સુધરે છે અને આંતરડાંમાં રહેલા
દોષોનું શમન થાય છે.
આંતરડા
નો સોજો :
કડાછાલ, બીલું,
રાળ,
હરડે,
સૂંઠ,
અજમો
અનેસૂવા દાણા સરખે ભાગે લઈ તેનું ચૂર્ણ ૧-૧ ચમચી છાસ સાથે પીવાથી આંતરડાનો સોજો
મટે છે.
આંબાહળદર એ
કડવી, તીખી,
ઠંડી,
પચી
ગયા પછી મધુર અને ત્રિદોષનાશક છે. વળી એ ભૂખ લગાડનાર,
આહારનું
પાચન કરાવનાર, મળ રોકનાર,
સોજો
ઉતારનાર અને દુ:ખાવો શાંત કરનાર છે. એના ગુણ હળદર જેવા જ છે પણ આદુ ગરમ છે,
જ્યારે
આ શીતળ અને પિત્તહર છે. આંબાહળદર ચામડીના રોગો,
વાતરક્ત,
ત્રણે
દોષ(વાયુ, પિત્ત,
કફ),
વિષ,
હેડકી,
દમ,
સસણી,
શરદી
અને કફના રોગોનો નાશ કરે છે.
(૧) ખંજવાળ, માર-મચકોડ,
સોજો,
ચોટ
વગેરેમાં આંબાહળદરનો લેપ કરવાથી ફાયદો થાય છે.
(૨) આંબાહળદર અને સિંધવનું સમાન ભાગે કરેલું અડધી ચમચી
જેટલું ચર્ણ રોજ રાત્રે ચાર-પાંચ દિવસ લેવાથી તમામ પ્રકારના કૃમિ મટે છે.
(3) આંબાહળદર અને કાળી જીરી
સરખા ભાગે પાણીમાં લસોટી લેપ કરવાથી ખંજવાળ,
બળતરા,
સોજો
અને ખસ મટે છે. આ તકલીફ વખતે ગળી અને ખાટી ચીજો,
અથાણાં,
પાપડ
ખાવાં નહિ. નમક સાવ ઓછું લેવું સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ સવાર-સાંજ લેવું.
(૪) વાગવા કે પડી જવાથી લોહી ગંઠાઈ ગયું હોય તો આંબાહળદર
અને હિરાબોળનો લેપ કરવો. તથા આંબાહળદરનું ચૂર્ણ ફાકવાથી લાભ થાય છે.
ઈયોસિનોફિલિયા :
નાગરવેલનાં પાન અને આદુનો રસ જમ્યા પહેલાં લેવાથી
ઈયોસિનોફિલિયા મટે છે.
ઉદરવાત :
મીઠાને તવી પર લાલ રંગનું થાય ત્યાં સુધી શેકી,
હુંફાળા
ગરમ પાણીમાં પ ગ્રામ જેટલું લેવાથી ઉદરવાત મટે છે.
ઉપવાસ :
જ્યારે પણ બીમારી આવે,
ખાસ
કરીને પાચનતંત્રનો કોઈ રોગ હોય કે શરદી-સળેખમ પ્રધાન કોઈ દર્દ હોય તો સ્વસ્થ થવાનો
ઉપવાસ એ વગર પૈસાનો ઉત્તમ ઉપાય છે. ઉપવાસથી તન-મનની શુદ્ધિ થાય છે અને દવાથી જે
કામ થતું નથી તે ઉપવાસથી ચારગણું ઝડપથી થાય છે. ઉપવાસથી દેહની શુદ્ધિ સાથે મનની પણ
શુદ્ધિ થાય છે. અનેક સંભવિત રોગોને અટકાવવા માટે પણ ઉપવાસ મહાન અકસીર ઈલાજ છે.
ઉપવાસથી શરીર હલકું બને છે, રોગો અને દોષો બળી જાય છે,
ખાવા-પીવામાં
રુચિ ઉત્પન્ન થાય છે, સારી ભૂખ લાગે છે,
તંદ્રા
અને ગલાનિ નાશ પામે છે. શરીરની બધી ઈન્દ્રિયો નિર્મળ અને ચપળ બને છે.
ઉબકા :
સારાં પાકાં લીંબુના ૪૦૦ ગ્રામ રસમાં ૧ કિલો ખાંડ નાખી,
ઉકાળી,ચાસણી
કરી શરબત બનાવવું. શરબત ગરમ હોય ત્યારેજ કપડાથી ગાળી ઠંડુ થાય એટલે શીશીઓમાં ભરી
લેવું. આ શરબત ૧૫થી ૨૫ ગ્રામ જેટલું પાણી મેળવી પીવાથી ઉબકા મટે છે.
