... અહીં આપવામાં આવેલી માહિતી આયુર્વેદ
અનુસાર છે, તેનો પ્રાયોગિક ઉપયોગ આપની તાસીર અનુસાર હોઇ શકે
છે, આથી ડૉક્ટરની સલાહ વગર ઉપયોગ કરવો યોગ્ય ગણી શકાય નહી ...
... અહીં મુકવામાં આવેલી માહિતી એક સંકલન છે, તે વ્યાવસાયિક
ઉપયોગ માટે નથી, ફક્ત આરોગ્ય વિષયક જ્ઞાન પ્રાપ્તિનો હેતુ છે ...
... માસાંતે આવી જ નવી માહિતી ...
... આયુર્વેદ અનુસાર
...
દરેક સામાન્ય રોગો અને
તેના આયુર્વેદિક ઉપાયો સાથે હંમેશા એક ઔષધ વિષે જાણકારી મેળવો.
મિત્રો, ગત અંકમાં તમે અવાજ (અવાજ બેસી જવો વિશે વિગતવાર માહિતી મેળવી, આશા છે કે આપ સૌને પસંદ આવી હશે. હવે
અહીં એક બીજી માહિતી માટે તૈયાર રહો અને જાણકારી મેળવો.
કૉલેસ્ટરોલ- કોલાઈટીસ
(૧) એક ચમચી ભરી સમારેલી અથવા વાટેલી
કોથમીર ખાઈને ઉપર પાણી પીવાથી શરીરમાં કૉલેસ્ટરોલ ઘટે છે. એનાથી લોહીનું વહન
કરનારી નસો પણ સાફ રહે છે. કોથમીર દરેક સલાડ, શાક, દાળ કે ફરસાણ સાથે ભેળવીને પણ ખાઈ શકાય.
(૨)
કૉલેસ્ટરોલનું પ્રમાણ ઓછું કરવા માટે તેલ, ધી અને માખણ બંધ કરવાં. આથી રોટલી ન
ખાતાં રોટલા ખાવા. શાક પણ બાફેલાં ખાવાં.
(3) લોહીમાં કૉલેસ્ટરોનું પ્રમાણ કાબૂમાં
રાખવા ખાટા પદાર્થો જેવા કે લીંબુ, આમળાં, કાચી કેરી, દહીં, છાસ, ફાલસા, આમલી, ખાટી દ્રાક્ષ વગેરેનું સેવન લાભદાયી છે.
(૪) દરરોજ
સવાર-સાંજ એક મૂઠી શેકેલા છોતરાં સાથેના ચણા ખાવાથી કૉલેસ્ટરોલનું પ્રમાણ ઘટે છે
અને હૃદયરોગ થવાની શકયતા મટી જાય છે.કોઈ પણ રોગ મરીના બેત્રણ દાણા રોજ ગળવાથી કોઈ
પણ રોગ થતો નથી.કોગળિયું કોગળિયાનો તાવ આવ્યો હોય તો કારેલીનો રસ તલના તેલ સાથે
લેવાથી ફાયદો થાય છે.
કોલાઈટીસ :
દહીંમાં ચોથા ભાગનું પાણી નાખી, ખબ સારી હીરીતે વલોવી બંને વખત જપ્યા પછી
પીવાથી કોલાઈટીસ મટે છે.
... આયુર્વેદ અનુસાર ...
મિત્રો, ગત અંકમાં તમે અવાજ (અવાજ બેસી જવો વિશે વિગતવાર માહિતી મેળવી, આશા છે કે આપ સૌને પસંદ આવી હશે. હવે અહીં એક બીજી માહિતી માટે તૈયાર રહો અને જાણકારી મેળવો.
(૧) એક ચમચી ભરી સમારેલી અથવા વાટેલી
કોથમીર ખાઈને ઉપર પાણી પીવાથી શરીરમાં કૉલેસ્ટરોલ ઘટે છે. એનાથી લોહીનું વહન
કરનારી નસો પણ સાફ રહે છે. કોથમીર દરેક સલાડ, શાક, દાળ કે ફરસાણ સાથે ભેળવીને પણ ખાઈ શકાય.
(૨)
કૉલેસ્ટરોલનું પ્રમાણ ઓછું કરવા માટે તેલ, ધી અને માખણ બંધ કરવાં. આથી રોટલી ન
ખાતાં રોટલા ખાવા. શાક પણ બાફેલાં ખાવાં.
(3) લોહીમાં કૉલેસ્ટરોનું પ્રમાણ કાબૂમાં
રાખવા ખાટા પદાર્થો જેવા કે લીંબુ, આમળાં, કાચી કેરી, દહીં, છાસ, ફાલસા, આમલી, ખાટી દ્રાક્ષ વગેરેનું સેવન લાભદાયી છે.
(૪) દરરોજ
સવાર-સાંજ એક મૂઠી શેકેલા છોતરાં સાથેના ચણા ખાવાથી કૉલેસ્ટરોલનું પ્રમાણ ઘટે છે
અને હૃદયરોગ થવાની શકયતા મટી જાય છે.કોઈ પણ રોગ મરીના બેત્રણ દાણા રોજ ગળવાથી કોઈ
પણ રોગ થતો નથી.કોગળિયું કોગળિયાનો તાવ આવ્યો હોય તો કારેલીનો રસ તલના તેલ સાથે
લેવાથી ફાયદો થાય છે.
કોલાઈટીસ :
દહીંમાં ચોથા ભાગનું પાણી નાખી, ખબ સારી હીરીતે વલોવી બંને વખત જપ્યા પછી
પીવાથી કોલાઈટીસ મટે છે.
