... અહીં આપવામાં આવેલી માહિતી આયુર્વેદ
અનુસાર છે, તેનો પ્રાયોગિક ઉપયોગ આપની તાસીર અનુસાર હોઇ શકે
છે, આથી ડૉક્ટરની સલાહ વગર ઉપયોગ કરવો યોગ્ય ગણી શકાય નહી ...
... અહીં મુકવામાં આવેલી માહિતી એક સંકલન છે, તે વ્યાવસાયિક
ઉપયોગ માટે નથી, ફક્ત આરોગ્ય વિષયક જ્ઞાન પ્રાપ્તિનો હેતુ છે ...
... માસાંતે આવી જ નવી માહિતી ...
... આયુર્વેદ અનુસાર
...
દરેક સામાન્ય રોગો અને
તેના આયુર્વેદિક ઉપાયો સાથે હંમેશા એક ઔષધ વિષે જાણકારી મેળવો.
મિત્રો, ગત અંકમાં તમે ખાંસી વિશે વિગતવાર માહિતી મેળવી, આશા છે કે આપ સૌને પસંદ આવી હશે. હવે
અહીં એક બીજી માહિતી માટે તૈયાર રહો અને જાણકારી મેળવો.
કમળો
(૧) પ૦૦ ગ્રામ પાકાં જાંબુ લઈ તેનો રસ કાઢવો. એને કપડાથી ગાળી
છઠ્ઠા ભાગે બારીક વાટેલું સિંધવ મેળવવું. એને શીશીમાં ભરી મજબૂત બૂચ મારી એક
અઠવાડિયા સુધી રાખી મૂકાવાથી જાંબુદ્રવ તૈયાર થાય છે. જાંબુદ્રવ આાંતરે દિવસે
સવારે કેટલાક દિવસ સુધી પીવાથી કમળો મટે છે.
(૨) એરંડાના પાનની દાંડી દહીંમાં વાટી ત્રણથી સાત દિવસ લેવાથી કમળાના રોગીમાં
સ્કૂર્તિ આવે છે. અથવા એરંડાની કુમળી ડુંખોનો રસ છ માત્રા દૂધમાં આપવાથી કમળો મટે
છે.
(3) ગાયની તાજી
છાસમાં કે ૧૦૦ ગ્રામ મઠામાં પ ગ્રામ હળદર નાખી સવાર-સાંજ લેવાથી એક અઠવાડિયામાં
કમળો મટે છે.
(૪) હળદરનું ચૂર્ણ ૧૦ ગ્રામ અને દહીં ૪૦ ગ્રામનું સેવન કરવાથી કમળો મટે છે.
(પ) ધોળી ડુગળી, ગોળ અને હળદર મેળવી સવારસાંજ ખાવાથી કમળો મટે છે.
(૬) પાકાં કેળાં મધમાં ખાવાથી કમળો મટે છે.
(૭) સુંઠ અને ગોળ ખાવાથી કમળો મટે છે.
(૮) હિંગને ઉબરાનાં સૂકાં ફળ (ઉમરાં) સાથે ખરલ કરીને ખાવાથી કમળો મટે છે.
(૯) ગળો કમળાનું સૌથી શ્રેષ્ઠ ઔષધ છે. બજારમાં મળતો ગળોનો પાઉડર અથવા ગળોની
તાજી વેલનો રસ લેવાથી કમળો સારો થાય છે. કમળાની તબીબી સારવાર સાથે પણ એ લઈ શકાય.
(૧૦) કમળો થયો હોય તો સવારે નરણે કોઠે કારેલાનો રસ લેવો. ઉપરાંત દૂધી, ગાજર, બીટ,
કાકડી અને સફરજનનો મિશ્ર રસ લેવો. પપૈયા, લીલી
હળદર, લીલી દ્રાક્ષ સંતરા અને મોસંબીનો રસ પણ લઈ શકાય. શેરડી
ચૂસીને ખાવી. ચરબી રહીત ખોરાક લેવો. મદ્યપાનનો ત્યાગ કરવો.
(૧૧) કુવારપાઠાના ગુદા ઉપર સહેજ હળદર ભભરાવી ખાવાથી કમળો મટે છે. અન્ય
ચિકિત્સા સાથે પણ આ કરી શકાય.
(૧૨) મધ સાથે ગાજરનો રસ પીવથી કમળો મટે છે.
(૧૩) આદુનો રસ અને ગોળ ખાવાથી કમળો મટે છે.
(૧૪) સુંઠ અને ગોળ ખાવાથી કમળો મટે છે.
(૧૫) ૧૦ ગ્રામ હળદર ૪૦ ગ્રામ દહીંમાં લેવાથી કમળો મટે છે.
(૧૬) હળદરનું ચૂર્ણ તાજી છાસમાં નાખી સવાર-સાંજ પીવાથી કમળો અઠવાડિયામાં મટે
છે.
(૧૭) રાત્રે ઝાકળમાં શેરડી રાખી સવારે ખાવાથી કમળો મટે છે.
(૧૮) લીંબુની ચીર ઉપર ખવાનો સોડા નાખી સવારની પહોરમાં ચૂસવાથી કમળો મટે છે.
(૧૯) ૧૦૦ થી ૨૦૦ ગ્રામ દહીંમાં ૨ થી ૪ ગ્રામ પાપડખાર મેળવી વહેલી સવારે નરણે
કોઠે લેવાથી ત્રણ દિવસમાં કમળો મટે છે.
(રO) ગાજરનો ઉકાળો
પીવાથી કમળામાં આવેલ અશક્તિ અને લોહીની ઓછપ દૂર થાય છે.
(૨૧) આરોગ્યવર્ધિનીવટી અને પુનર્નવા મંડુરનું નિયમિત સેવન કરવાથી કમળો મટે છે, અશક્તિ દૂર થાય છે અને નવું લોહી આવે
છે.
મિત્રો, ગત અંકમાં તમે ખાંસી વિશે વિગતવાર માહિતી મેળવી, આશા છે કે આપ સૌને પસંદ આવી હશે. હવે અહીં એક બીજી માહિતી માટે તૈયાર રહો અને જાણકારી મેળવો.
(૧) પ૦૦ ગ્રામ પાકાં જાંબુ લઈ તેનો રસ કાઢવો. એને કપડાથી ગાળી
છઠ્ઠા ભાગે બારીક વાટેલું સિંધવ મેળવવું. એને શીશીમાં ભરી મજબૂત બૂચ મારી એક
અઠવાડિયા સુધી રાખી મૂકાવાથી જાંબુદ્રવ તૈયાર થાય છે. જાંબુદ્રવ આાંતરે દિવસે
સવારે કેટલાક દિવસ સુધી પીવાથી કમળો મટે છે.
(૨) એરંડાના પાનની દાંડી દહીંમાં વાટી ત્રણથી સાત દિવસ લેવાથી કમળાના રોગીમાં
સ્કૂર્તિ આવે છે. અથવા એરંડાની કુમળી ડુંખોનો રસ છ માત્રા દૂધમાં આપવાથી કમળો મટે
છે.
(3) ગાયની તાજી
છાસમાં કે ૧૦૦ ગ્રામ મઠામાં પ ગ્રામ હળદર નાખી સવાર-સાંજ લેવાથી એક અઠવાડિયામાં
કમળો મટે છે.
(૪) હળદરનું ચૂર્ણ ૧૦ ગ્રામ અને દહીં ૪૦ ગ્રામનું સેવન કરવાથી કમળો મટે છે.
(પ) ધોળી ડુગળી, ગોળ અને હળદર મેળવી સવારસાંજ ખાવાથી કમળો મટે છે.
(૬) પાકાં કેળાં મધમાં ખાવાથી કમળો મટે છે.
(૭) સુંઠ અને ગોળ ખાવાથી કમળો મટે છે.
(૮) હિંગને ઉબરાનાં સૂકાં ફળ (ઉમરાં) સાથે ખરલ કરીને ખાવાથી કમળો મટે છે.
(૯) ગળો કમળાનું સૌથી શ્રેષ્ઠ ઔષધ છે. બજારમાં મળતો ગળોનો પાઉડર અથવા ગળોની
તાજી વેલનો રસ લેવાથી કમળો સારો થાય છે. કમળાની તબીબી સારવાર સાથે પણ એ લઈ શકાય.
(૧૦) કમળો થયો હોય તો સવારે નરણે કોઠે કારેલાનો રસ લેવો. ઉપરાંત દૂધી, ગાજર, બીટ,
કાકડી અને સફરજનનો મિશ્ર રસ લેવો. પપૈયા, લીલી
હળદર, લીલી દ્રાક્ષ સંતરા અને મોસંબીનો રસ પણ લઈ શકાય. શેરડી
ચૂસીને ખાવી. ચરબી રહીત ખોરાક લેવો. મદ્યપાનનો ત્યાગ કરવો.
(૧૧) કુવારપાઠાના ગુદા ઉપર સહેજ હળદર ભભરાવી ખાવાથી કમળો મટે છે. અન્ય
ચિકિત્સા સાથે પણ આ કરી શકાય.
(૧૨) મધ સાથે ગાજરનો રસ પીવથી કમળો મટે છે.
(૧૩) આદુનો રસ અને ગોળ ખાવાથી કમળો મટે છે.
(૧૪) સુંઠ અને ગોળ ખાવાથી કમળો મટે છે.
(૧૫) ૧૦ ગ્રામ હળદર ૪૦ ગ્રામ દહીંમાં લેવાથી કમળો મટે છે.
(૧૬) હળદરનું ચૂર્ણ તાજી છાસમાં નાખી સવાર-સાંજ પીવાથી કમળો અઠવાડિયામાં મટે
છે.
(૧૭) રાત્રે ઝાકળમાં શેરડી રાખી સવારે ખાવાથી કમળો મટે છે.
(૧૮) લીંબુની ચીર ઉપર ખવાનો સોડા નાખી સવારની પહોરમાં ચૂસવાથી કમળો મટે છે.
(૧૯) ૧૦૦ થી ૨૦૦ ગ્રામ દહીંમાં ૨ થી ૪ ગ્રામ પાપડખાર મેળવી વહેલી સવારે નરણે
કોઠે લેવાથી ત્રણ દિવસમાં કમળો મટે છે.
(રO) ગાજરનો ઉકાળો
પીવાથી કમળામાં આવેલ અશક્તિ અને લોહીની ઓછપ દૂર થાય છે.
(૨૧) આરોગ્યવર્ધિનીવટી અને પુનર્નવા મંડુરનું નિયમિત સેવન કરવાથી કમળો મટે છે, અશક્તિ દૂર થાય છે અને નવું લોહી આવે
છે.